May & Jun 2020 – Live Streaming

The following events will be live streamed: 28 May 10:00 – 12:00 IST | Mahapuja  31 May 09.30 – 12:00 IST | Guruhari Pappaji’s Realization Day Sabha 01 June 20.30 – 22.00 IST | Bhajan Sandhya 07 June 09:30 – 12:00 IST | Param Pujua Didi’s Divine Day Watch live by clicking here

16 to 31 Jan 2020 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય     ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા–ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧૬/૧/૨૦ પૂ.ઈન્દુબેન પટેલ (લંડન)ની ત્રયોદશીની મહાપૂજા   લંડનના વૉલધમસ્ટ્રો મંડળના ચૈતન્ય માધ્યમ પૂ.ઈન્દુબેન નવીનભાઈ પટેલની ત્રયોદશીની મહાપૂજા તેમનાં દીકરી અને કુટુંબના સભ્યોએ કરાવી હતી.

01 to 15 Jan 2020 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   નવા વર્ષના આપ સર્વને ખૂબ ખૂબ અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !   નવું વર્ષ ૨૦૨૦ની સાલમાં પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરીએ.    ગુરૂહરિ પપ્પાજી કહેતા, આપણે તો રોજ નવું વર્ષ…

Param Pujya Aksharvihari Swamiji

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનું અક્ષરધામ ગમન   ગુરૂહરિ પપ્પાજીના પૂર્વાશ્રમના જ્યેષ્ઠ પુત્ર અને પૂ.પ્રફુલ્લભાઈ (અનુપમ મિશન)ના વડીલ બંધુ ગુણાતીત સ્વરૂપ, ગુણાતીત સમાજના જ્યોતિર્ધર પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજી (ઉં.વ.૮૩) શનિવાર, તા.૨૧ ડિસેમ્બરે ૨૦૧૯ના દિવસે સવારે ૪.૧૫ વાગ્યે લાંબી માંદગી પછી રાજકોટની વોકહાર્ટ

01 to 31 Dec 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !    જય સ્વામિનારાયણ !   અહીં આપણે ડીસેમ્બર માસ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ ભક્તિના કાર્યક્રમની સ્મૃતિ-ઝલક માણીશું.    (૧) તા.૧/૧૨/૧૯ પ.પૂ.જશુબેનનો ૫૭મો સ્વરૂપાનુભૂતિ દિન