Sept 2013 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો મહિનો, સપ્ટેમ્બર માસ પ્રારંભના જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોતમાં થયેલ સમૈયા તથા શાખા મંદિર દ્વારા યોજાયેલ ઉત્સવની સ્મૃતિ બે વિભાગમાં માણીશું. વિભાગ ૧ – જ્યોતમાં થયેલ સમૈયાની સ્મૃતિ વિભાગ ૨
