16 to 31 Jan 2020 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા–ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૬/૧/૨૦ પૂ.ઈન્દુબેન પટેલ (લંડન)ની ત્રયોદશીની મહાપૂજા લંડનના વૉલધમસ્ટ્રો મંડળના ચૈતન્ય માધ્યમ પૂ.ઈન્દુબેન નવીનભાઈ પટેલની ત્રયોદશીની મહાપૂજા તેમનાં દીકરી અને કુટુંબના સભ્યોએ કરાવી હતી.