01 to 15 Jan 2020 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   નવા વર્ષના આપ સર્વને ખૂબ ખૂબ અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !   નવું વર્ષ ૨૦૨૦ની સાલમાં પ્રથમ ગુરૂહરિ પપ્પાજીના ચરણે પ્રાર્થના ધરીએ.    ગુરૂહરિ પપ્પાજી કહેતા, આપણે તો રોજ નવું વર્ષ…

Param Pujya Aksharvihari Swamiji

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનું અક્ષરધામ ગમન   ગુરૂહરિ પપ્પાજીના પૂર્વાશ્રમના જ્યેષ્ઠ પુત્ર અને પૂ.પ્રફુલ્લભાઈ (અનુપમ મિશન)ના વડીલ બંધુ ગુણાતીત સ્વરૂપ, ગુણાતીત સમાજના જ્યોતિર્ધર પ.પૂ.અક્ષરવિહારીસ્વામીજી (ઉં.વ.૮૩) શનિવાર, તા.૨૧ ડિસેમ્બરે ૨૦૧૯ના દિવસે સવારે ૪.૧૫ વાગ્યે લાંબી માંદગી પછી રાજકોટની વોકહાર્ટ

01 to 31 Dec 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !    જય સ્વામિનારાયણ !   અહીં આપણે ડીસેમ્બર માસ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ ભક્તિના કાર્યક્રમની સ્મૃતિ-ઝલક માણીશું.    (૧) તા.૧/૧૨/૧૯ પ.પૂ.જશુબેનનો ૫૭મો સ્વરૂપાનુભૂતિ દિન

16 to 30 Nov 2019 – Newsletter

સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જયસ્વામિનારાયણ !   ઓહોહો ! આ પખવાડીયું તો પ.પૂ.જ્યોતિબેનનો સમન્વય પર્વ અને પૂ.સવિબેનનો અમૃતપર્વનો મહાઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો, જ્યોત પ્રાંગણમાં ખૂબ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાયેલ આ બંને સમૈયા અને સાથે સાથે બીજા ઉત્સવોની પણ સ્મૃતિ માણીએ. 

01 to 15 Nov 2019 – Newsletter

સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૧૧/૧૯   આજે ૧લી નવેમ્બર પ.પૂ.જશુબેનનો ૮૭મો પ્રાગટ્યદિન. પ્રેમ અને પ્રાર્થનાથી આપણા સહુનુ જતન કરી રહ્યાં છે. એવા ગુરૂહરિ

01 to 15 Nov 2019 – Newsletter

સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૧૧/૧૯   આજે ૧લી નવેમ્બર પ.પૂ.જશુબેનનો ૮૭મો પ્રાગટ્યદિન. પ્રેમ અને પ્રાર્થનાથી આપણા સહુનુ જતન કરી રહ્યાં છે. એવા ગુરૂહરિ

16 to 31 Oct 2019 – Newsletter

સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો દીપોત્સવી પર્વ લઈને આવેલું છે. તો ચાલો આ પર્વની સાથે સાથે ૧૬ થી ૩૦ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ અન્ય સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.  

01 to 15 Oct 2019 – Newsletter

સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ઓહોહો ! આ પખવાડીયું તો નવરાત્રિ ઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો ૧ થી ૧૫ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. (૧) તા.૧/૧૦/૧૯ આજે વરસાદને લીધે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા નહોતા. પણ ગુણાતીત ધામ અને બ્રહ્મવિહારની