Parabhakti Parva – Rules
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય પરાભકિત પર્વ નિમિત્તેના નિયમ ધારણ પરાભકિત પર્વ આપણે આવતા વર્ષે તા.૧૧,૧૨,૧૩ નવે. ૨૦૧૧ ના રોજ ઉજ્વીશું આપણી પાસે ૧ વર્ષ છે. પરાભકિતની ઉજવણી ના ભાગ રૂપે આપણે પ.પૂ. પપ્પાજીની પ્રસન્નાતાર્થે યથાશકિત ભક્તિ કરીએ તે માટે અમુક નિયમ લેવાના રાખ્યા છે.તે ૧લી નવે.૨૦૧૦ થી ૧લી નવે.૨૦૧૧ સુધી કરીએ. નિયમો નીચે મુજબ

