Vinodbhai

Announcement of Pujya Vinodchandra Patel

SWAMI SHRIJI P.VINODCHANDRA PATEL Sadly, we lost P.Vinodchandra Patel, fondly known as Vinoobhai who departed for Akshardham on Tuesday 11th July 2017. A lot can be said and written about him and this feature might not be enough or do him justice to describe the ‘character ‘ of a devotee whose virtues were endless.  

16 to 30 Jun 2017 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૫/૬/૧૭ પૂ.ગુણવંતભાઈ (પેરીસ) અક્ષરધામ નિવાસી થયા.   પેરિસના પ.મુ. પૂ.ગુણવંતભાઈ તા.૫/૬ના રોજ ટૂંકી બિમારીમાં જ અક્ષરધામ નિવાસી થયા. પૂ.મગનભાઈ પેરીસ સાથે મિત્રતાના નાતે આ જોગમાં આવ્યા. ગુરૂહરિ પપ્પાજી

Continue reading16 to 30 Jun 2017 – Newsletter

guru-purnima

09 Jul 2017 – Guru Purnima

સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય     વહાલા અક્ષરમુક્તો ગુરૂપૂર્ણિમાના મંગલપર્વના જય સ્વામિનારાયણ !     ગુરૂપૂનમ આવી રહી છે. ગુરૂહરિ પપ્પાજી એમના આશ્રિતને એમના સંબંધવાળાને જેવા સુખિયા કરવા માગે છે તેવા પ્રકારની

GKP 5079

01 to 15 Jun 2017 – Newsletter

સ્વામિશ્રીજી     ગુરૂહરિ પપ્પાજીની જય     ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !     ઓહોહો ! આજે તો અહીં આપણે તા.૧ થી ૧૫ જૂન દરમ્યાન જ્યોતમાં ૧લી જૂન નિમિત્તે જે જે સ્મૃતિગાન થયાં ! તે સ્મૃતિ માણીએ.     (૧) તા.૧/૬/૨૦૧૭ ગુરૂવાર     આજનો દિવસ આપણા ગુણાતીત સમાજના ઈતિહાસનો યાદગાર દિવસ છે. ૧. ગુરૂહરિ પપ્પાજીનો

Continue reading01 to 15 Jun 2017 – Newsletter

DSC02688

01 To 31 May 2017 – Newsletter

સ્વામિશ્રીજી     ગુરૂહરિ પપ્પાજીની જય     ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !     આજે અહીં આપણે મે મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.     (૧) તા.૧/૫/૧૭     દર મહિનાની ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં. અને પોતાના અંતરના

Continue reading01 To 31 May 2017 – Newsletter

PPP slide show009

Spiritual thinking – Mahima by Pujya Sunilbhai Gandhi

  We have attained divinity in person as well as a divine satsang. We have attained something precious that billions of people in the world have not attained. As such, our mind and thoughts should also be divine.    Pappaji Maharaj has explained in Param na Pathik né, date 20th, that our physical self has been purified because we do

Continue readingSpiritual thinking – Mahima by Pujya Sunilbhai Gandhi

IMG 20170601 073606

01 Jun 2017 – News

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય        ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !     ૧લી જૂનના અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

16 to 30 Apr 2017 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય     ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !     આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ ઍપ્રિલ મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવોની સ્મૃતિ માણીશું.    

01 to 15 Apr 2017 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવોની સ્મૃતિ માણીશું.     (૧) તા.૧/૪/૧૭     આજે ૧લી ઍપ્રિલ ! દુનિયાભરમાં પ્રચલિત બીજાને મૂર્ખ બનાવવાનો એક આનંદ માણવાનો દિવસ ! ગુરૂહરિ પપ્પાજી હંમેશાં