09 Jul 2017 – Videos Available to Watch
Videos for the two events on the 9th July 2017 are now available to watch: Gurupurnima Samaiyo Param Pujya Sonaba Pragtya Din
Videos for the two events on the 9th July 2017 are now available to watch: Gurupurnima Samaiyo Param Pujya Sonaba Pragtya Din
SWAMI SHRIJI P.VINODCHANDRA PATEL Sadly, we lost P.Vinodchandra Patel, fondly known as Vinoobhai who departed for Akshardham on Tuesday 11th July 2017. A lot can be said and written about him and this feature might not be enough or do him justice to describe the ‘character ‘ of a devotee whose virtues were endless.
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૫/૬/૧૭ પૂ.ગુણવંતભાઈ (પેરીસ) અક્ષરધામ નિવાસી થયા. પેરિસના પ.મુ. પૂ.ગુણવંતભાઈ તા.૫/૬ના રોજ ટૂંકી બિમારીમાં જ અક્ષરધામ નિવાસી થયા. પૂ.મગનભાઈ પેરીસ સાથે મિત્રતાના નાતે આ જોગમાં આવ્યા. ગુરૂહરિ પપ્પાજી
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય વહાલા અક્ષરમુક્તો ગુરૂપૂર્ણિમાના મંગલપર્વના જય સ્વામિનારાયણ ! ગુરૂપૂનમ આવી રહી છે. ગુરૂહરિ પપ્પાજી એમના આશ્રિતને એમના સંબંધવાળાને જેવા સુખિયા કરવા માગે છે તેવા પ્રકારની
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આજે તો અહીં આપણે તા.૧ થી ૧૫ જૂન દરમ્યાન જ્યોતમાં ૧લી જૂન નિમિત્તે જે જે સ્મૃતિગાન થયાં ! તે સ્મૃતિ માણીએ. (૧) તા.૧/૬/૨૦૧૭ ગુરૂવાર આજનો દિવસ આપણા ગુણાતીત સમાજના ઈતિહાસનો યાદગાર દિવસ છે. ૧. ગુરૂહરિ પપ્પાજીનો
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે મે મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૫/૧૭ દર મહિનાની ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં. અને પોતાના અંતરના
We have attained divinity in person as well as a divine satsang. We have attained something precious that billions of people in the world have not attained. As such, our mind and thoughts should also be divine. Pappaji Maharaj has explained in Param na Pathik né, date 20th, that our physical self has been purified because we do
Continue readingSpiritual thinking – Mahima by Pujya Sunilbhai Gandhi
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! ૧લી જૂનના અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ ઍપ્રિલ મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવોની સ્મૃતિ માણીશું.
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવોની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૪/૧૭ આજે ૧લી ઍપ્રિલ ! દુનિયાભરમાં પ્રચલિત બીજાને મૂર્ખ બનાવવાનો એક આનંદ માણવાનો દિવસ ! ગુરૂહરિ પપ્પાજી હંમેશાં