GKP 2031

24 Oct 2014 – New year day Newsletter

જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! નૂતન વર્ષાભિનંદન ! સાલ મુબારક ! સંવત ૨૦૭૧ કારતક સુદ–૧ શુક્રવાર નો શુભદિન ગુણાતીત જ્યોત વિદ્યાનગરથી ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો, સર્વે બહેનો, ભાઈઓ, હરિભક્તોના આપ સહુને જય સ્વામિનારાયણ !

Ushaben M 1

Prathna Sabha and Funeral – Pujya Ushaben Makwana

Pujya Ushaben Makwana, a sadhak ben in London Jyot since 1984, passed away this morning at 5.00am.   A Prathna Sabha will be held on Sunday 26th October at 11.00am – 1.00pm at Vyners School followed by Prasad. This event replaces the Ankot Utsav samayo organised by Gunatit Mission for the New Year celebrations.   The funeral will take place

Continue readingPrathna Sabha and Funeral – Pujya Ushaben Makwana

23 Oct 2014 – Diwali Newsletter

સ્વામિશ્રીજી           ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, દિપોત્સવી પર્વના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ ! આજે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં શારદા પૂજનની મહાપૂજા ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોના સાંનિધ્યે ખૂબ જ દિવ્ય અને ભવ્ય રીતે થઈ હતી. મહાપૂજા

16 to 30 Sep 2014 – Newsletter

                                         સ્વામિશ્રીજી                            તા.૧૨/૧૦/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વની સ્મૃતિ સહ જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬/૯/૧૪ થી તા.૩૦/૯/૧૪ દરમ્યાનની જ્યોત જ્યોતશાખામાં થયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું. સપ્ટેમ્બર મહિનો ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સભર પસાર થયો. ગયા પત્રના અનુસંધાનમાં ભાદરવા વદ–૬ નિમિત્તેના આયોજન ચાલુ હતા તે જોઈએ.

21 Oct 2014 – Dhanteras Newsletter

                                        સ્વામિશ્રીજી                            તા.૨૧/૧૦/૧૪ ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિના વ્હાલા ગુણાતીત સમાજના સર્વે અક્ષરમુક્તો, દિપોત્સવી તહેવારોના ઘણાં હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! દિવાળીના તહેવારોની શરૂઆત એકાદશીથી થતી હોય છે. જ્યોતમાં પણ એકાદશીથી તા.૧૯/૧૦ થી દિપોત્સવીનું ઉજળું વાતાવરણ શરૂ થઈ ગયું હતું. ગુરૂહરિ પપ્પાજીએ બધા

GKP 0517

01 to 15 Sep 2014 – Newsletter

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, ૧લી સપ્ટેમ્બર ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ૧ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાનના સમૈયા તથા અન્ય ભક્તિના કાર્યક્રમોની સ્મૃતિ માણીશું. ઓહોહો ! આ સપ્ટેમ્બર માસ તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્ય લઈને જ આવેલ છે.