GKP 1996

May 2014 – Newsletter

                                        સ્વામિશ્રીજી                          જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે મે મહિના દરમ્યાન જ્યોતમાં અને જ્યોતશાખામાં થયેલ શિબિર, મહાપૂજા અને સમૈયાનું આયોજન થયું તેની સ્મૃતિ બે વિભાગમાં માણીશું. (૧) વિભાગ–૧ મે મહિના દરમ્યાન જ્યોત જ્યોતશાખામાં થયેલ

Continue readingMay 2014 – Newsletter

GKP 1065

16 to 30 Apr 2014 – Newsletter

                                  સ્વામિશ્રીજી                                                      જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬/૪/૧૪ થી તા.૩૦/૪/૧૪ દરમ્યાન જ્યોત સમૈયા તથા ભક્તિની સ્મૃતિ માણીશું. (૧) હાલ મહાપૂજા અભિયાન ચાલી રહ્યું છે. ઈ.સ.૧૯૬૪ની સાલમાં તા.૮/૮/૬૪ના રોજ તારદેવની ધરતી પર ગુરૂહરિ પપ્પાજીએ પ્રત્યક્ષની મહાપૂજાનો પ્રારંભ કરાવ્યો.

GKP 0622

01 to 15 Apr 2014 – Newsletter

સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયાની તથા ભક્તિસભર યોજાયેલ કાર્યક્ર્મની ટૂંકમાં સ્મૃતિ માણીશું.  

sanad

Pujya Dr.Sanandbhai Announcement

સ્વામિશ્રીજી                        તા.૨૩/૪/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુણાતીત સંત પૂ.ડૉ.સનંદભાઈ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! સાચા ગુણાતીત સાધુતાનું દર્શન કરાવી પૂ.ડૉ.સનંદભાઈ અક્ષરધામમાં બિરાજી ગયા. બ્રહ્મ સ્વરૂપ યોગીબાપાના અને પ.પૂ.સાહેબજીના યોગમાં કૉલેજકાળમાં પૂ.વિઠ્ઠલભાઈ જેવા સાથી મિત્ર દ્વારા આવ્યા. જોતજોતામાં આઠ સખા હજારો યુવાનોમાં વિશિષ્ટ સમર્પણ કરીને યોગીજીના ચરણે પ.પૂ.કાકાશ્રીના સમાગમ ને હેતે કરીને જીવન સમર્પિત કર્યાં. ત્યારબાદ પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.સોનાબાના સાંનિધ્યે આંતરિક રૂપાંતર દિવ્ય બહેનોની માહાત્મ્યસભર

Continue readingPujya Dr.Sanandbhai Announcement

Mar 2014 – Newsletter

                                        સ્વામિશ્રીજી                              જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે માર્ચ મહિના દરમ્યાન ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવો અને ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ આનંદ માણીશું. (૧) તા.૧/૩/૨૦૧૪ શનિવાર આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા–ભજન માટે ગયા હતાં. સાંજે ૭.૦૦ થી ૮.૩૦ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં સંપન્ન થયો હતો.

Shreeji

Aho ho Aa Prapti? Part 2 by Pujya Sunilbhai Gandhi

The Supremacy of Bhagwan Swaminarayan (Sahajanand Swami Maharaj).      There are many people in the world who have a belief in a god. Especially in Hinduism there are so many gods and many Hindus claim to believe in, and respect all the gods. However, Shreeji Maharaj makes it very clear in Vachanamrut G III 39 that there is only

Continue readingAho ho Aa Prapti? Part 2 by Pujya Sunilbhai Gandhi