Pujya Dr.Sanandbhai Announcement
સ્વામિશ્રીજી તા.૨૩/૪/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુણાતીત સંત પૂ.ડૉ.સનંદભાઈ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! સાચા ગુણાતીત સાધુતાનું દર્શન કરાવી પૂ.ડૉ.સનંદભાઈ અક્ષરધામમાં બિરાજી ગયા. બ્રહ્મ સ્વરૂપ યોગીબાપાના અને પ.પૂ.સાહેબજીના યોગમાં કૉલેજકાળમાં પૂ.વિઠ્ઠલભાઈ જેવા સાથી મિત્ર દ્વારા આવ્યા. જોતજોતામાં આઠ સખા હજારો યુવાનોમાં વિશિષ્ટ સમર્પણ કરીને યોગીજીના ચરણે પ.પૂ.કાકાશ્રીના સમાગમ ને હેતે કરીને જીવન સમર્પિત કર્યાં. ત્યારબાદ પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.સોનાબાના સાંનિધ્યે આંતરિક રૂપાંતર દિવ્ય બહેનોની માહાત્મ્યસભર



