Nov 2012 Parabhakti Parva Guidelines

Parabhakti Parva    Parabhakti Parva (a celebration of Guruhari Pappaji’s 95th Pragatyadin) will be held on 11th, 12th and 13th November 2011. We have one year to go before this samaiyo. In that time in order to please Param Pujya Pappaji we should do His bhakti according to our own circumstances so that throughout this Parabhakti Parva year we can live spiritually

Continue readingNov 2012 Parabhakti Parva Guidelines

01 Sept 2013 – Newsletter

                                 સ્વામિશ્રીજી                     જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, પપ્પાજીના પ્રાગટ્યદિનના આપ સર્વને હેતથી જય સ્વામિનારાયણ ! આજનો દિવસ એટલે જ્યોત માટેનો મોટામાં મોટો દિવસ ! જગતમાં પણ આજના દિન ‘World Peace Day’ તરીકે ઓળખાય છે. એવા શાંતિના દિવસે ગુરૂહરિ પપ્પાજી પ્રગટ્યા ! સાક્ષાત્ અક્ષર પુરૂષોત્તમનું તત્વ પપ્પાજી થકી પ્રગટ્યું. આપણા સહુનાય ધન્ય ભાગ્ય ! આજના દિનની સવાર

Continue reading01 Sept 2013 – Newsletter

01 to 15 Apr 2013 – Newsletter

સ્વામિશ્રીજી                                  જય ગરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષર મુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧/૪ થી તા.૧૫/૪ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ દર્શન માટે અહીં જ્યોતમાં આવી જઈએ. માનસીમાં (મનોમન) સ્મૃતિ માણી લઈએ. આ આખું પખવાડિયું જ્યોતમાં સમૈયા નથી થયા પરંતુ ધૂન-ભજન સભર પસાર થયું

Continue reading01 to 15 Apr 2013 – Newsletter

01 to 15 Aug 2012 – Newsletter

                            સ્વામિશ્રીજી                           જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ ! આવો…પધારો…ચાલો… થોડીવાર મનોમન જ્યોતમાં જઈએ. ખુલ્લી આંખે ધ્યાન સ્મૃતિ કરી લઈએ. ૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોતમાં થયેલ સમૈયા,

Continue reading01 to 15 Aug 2012 – Newsletter