01 to 15 Aug 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો તથા પ.પૂ.બેનનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ સુધીની જ્યોત સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૮/૧૩કીર્તનઆરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના જ્યોત પંચામૃત હૉલમાં રાબેતા મુજબ છતાંય ખૂબ દિવ્ય રીતે જ્યોત પંચામૃત
