28 May 2010 – Newsletter
સ્વામિશ્રીજી હે વ્હાલા અક્ષરમૂકતો, ચતુર્થ શાશ્ર્વત સ્મૃતિદિનના જય સ્વામિનારાયણ. આપણા પ્રાણાધાર ગુરૂહરિ પપ્પાજી તત્વ-શક્તિરૂપે, વચન સ્વરૂપે, સ્મૃતિરૂપે તથા વ્યાપકરૂપે આપણી સાથે છે જ. એનો અનુભવ આપણે પ્રત્યેક પળે – પ્રસંગે કરી જ રહ્યાં છીએ. છતાંય વાસ્તવિકતાનો પણ સ્વીકાર આપણે કરીએ તેવા છીએ !




