16 to 31 Jan 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાનના સમૈયાની સ્મૃતિ માણીશું. આ પખાવાડીયાની શરૂઆત જ સમૈયાથી થઈ હતી. (૧) તા.૧૬/૧/૧૪ગુરૂવારપોષીપૂનમ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાદિન ! મહારાજ પોતાનું ધામ ગુણાતીતને પૃથ્વી પર સાથે
