01 to 15 Nov 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧ થી ૧૫ નવેમ્બર દરમ્યાન જ્યોત અને જ્યોત શાખામાં થયેલ નાના-મોટા સમૈયા અન્ય કાર્યક્ર્મની સ્મૃતિ અહીં માણીશું. (૧) તા.૧/૧૧/૧૪ દર તા.૧લી એ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિમાં ૭.૩૦ થી ૯.૦૦ પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં કીર્તન આરાધનાનો કાર્યક્રમ હોય છે. તે રીતે આજે પણ વાજીંત્રો સાથે ભજનો





