01 Sept 2013 – Newsletter

                                 સ્વામિશ્રીજી                     જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, પપ્પાજીના પ્રાગટ્યદિનના આપ સર્વને હેતથી જય સ્વામિનારાયણ ! આજનો દિવસ એટલે જ્યોત માટેનો મોટામાં મોટો દિવસ ! જગતમાં પણ આજના દિન ‘World Peace Day’ તરીકે ઓળખાય છે. એવા શાંતિના દિવસે ગુરૂહરિ પપ્પાજી પ્રગટ્યા ! સાક્ષાત્ અક્ષર પુરૂષોત્તમનું તત્વ પપ્પાજી થકી પ્રગટ્યું. આપણા સહુનાય ધન્ય ભાગ્ય ! આજના દિનની સવાર

Continue reading01 Sept 2013 – Newsletter

01 to 15 Apr 2013 – Newsletter

સ્વામિશ્રીજી                                  જય ગરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષર મુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧/૪ થી તા.૧૫/૪ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ દર્શન માટે અહીં જ્યોતમાં આવી જઈએ. માનસીમાં (મનોમન) સ્મૃતિ માણી લઈએ. આ આખું પખવાડિયું જ્યોતમાં સમૈયા નથી થયા પરંતુ ધૂન-ભજન સભર પસાર થયું

Continue reading01 to 15 Apr 2013 – Newsletter

01 to 15 Aug 2012 – Newsletter

                            સ્વામિશ્રીજી                           જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ ! આવો…પધારો…ચાલો… થોડીવાર મનોમન જ્યોતમાં જઈએ. ખુલ્લી આંખે ધ્યાન સ્મૃતિ કરી લઈએ. ૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોતમાં થયેલ સમૈયા,

Continue reading01 to 15 Aug 2012 – Newsletter

01 to 15 Aug 2013 – Newsletter

સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો તથા પ.પૂ.બેનનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ સુધીની જ્યોત સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૮/૧૩કીર્તનઆરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના જ્યોત પંચામૃત હૉલમાં રાબેતા મુજબ છતાંય ખૂબ દિવ્ય રીતે જ્યોત પંચામૃત

01 to 15 Dec 2010 – Newsletter

સ્વામિશ્રીજી તા.૧૯/૧૨/૧૦ જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ ! આપણે અહીં આજે તા.૧ થી ૧૫ ડીસેમ્બર દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.

01 to 15 Dec 2012 – Newsletter

સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે શ્રી ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલા સમૈયાની સ્મૃતિ તા.૧ થી ૧૫ ડીસેમ્બરની કરીશું. (૧) તા.૧/૧૨/૧૨ કીર્તન આરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ હોય છે તે મુજબ પપ્પાજી હૉલમાં પ્રથમ બહેનોએ ભજન ગાયા અને ત્યારબાદ ભાઈઓએ ભજનોની રમઝટ મચાવી સહુને બ્રહ્માનંદ સભર કર્યા.

01 to 15 Dec 2013 – Newsletter

સ્વામીશ્રીજી                                              જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ડિસેમ્બર ૨૦૧૩ના પ્રથમ પખવાડિયા દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૨/૧૩ રવિવાર  દર તા.૧લી એ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની સ્મૃતિ સહ સાંજે ૭.૩૦

Continue reading01 to 15 Dec 2013 – Newsletter