sanad

Pujya Dr.Sanandbhai Announcement

સ્વામિશ્રીજી                        તા.૨૩/૪/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુણાતીત સંત પૂ.ડૉ.સનંદભાઈ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! સાચા ગુણાતીત સાધુતાનું દર્શન કરાવી પૂ.ડૉ.સનંદભાઈ અક્ષરધામમાં બિરાજી ગયા. બ્રહ્મ સ્વરૂપ યોગીબાપાના અને પ.પૂ.સાહેબજીના યોગમાં કૉલેજકાળમાં પૂ.વિઠ્ઠલભાઈ જેવા સાથી મિત્ર દ્વારા આવ્યા. જોતજોતામાં આઠ સખા હજારો યુવાનોમાં વિશિષ્ટ સમર્પણ કરીને યોગીજીના ચરણે પ.પૂ.કાકાશ્રીના સમાગમ ને હેતે કરીને જીવન સમર્પિત કર્યાં. ત્યારબાદ પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.સોનાબાના સાંનિધ્યે આંતરિક રૂપાંતર દિવ્ય બહેનોની માહાત્મ્યસભર

Continue readingPujya Dr.Sanandbhai Announcement

Mar 2014 – Newsletter

                                        સ્વામિશ્રીજી                              જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે માર્ચ મહિના દરમ્યાન ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવો અને ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ આનંદ માણીશું. (૧) તા.૧/૩/૨૦૧૪ શનિવાર આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા–ભજન માટે ગયા હતાં. સાંજે ૭.૦૦ થી ૮.૩૦ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં સંપન્ન થયો હતો.

01 Sept 2013 – Newsletter

                                 સ્વામિશ્રીજી                     જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, પપ્પાજીના પ્રાગટ્યદિનના આપ સર્વને હેતથી જય સ્વામિનારાયણ ! આજનો દિવસ એટલે જ્યોત માટેનો મોટામાં મોટો દિવસ ! જગતમાં પણ આજના દિન ‘World Peace Day’ તરીકે ઓળખાય છે. એવા શાંતિના દિવસે ગુરૂહરિ પપ્પાજી પ્રગટ્યા ! સાક્ષાત્ અક્ષર પુરૂષોત્તમનું તત્વ પપ્પાજી થકી પ્રગટ્યું. આપણા સહુનાય ધન્ય ભાગ્ય ! આજના દિનની સવાર

Continue reading01 Sept 2013 – Newsletter

01 to 15 Apr 2013 – Newsletter

સ્વામિશ્રીજી                                  જય ગરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષર મુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧/૪ થી તા.૧૫/૪ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ દર્શન માટે અહીં જ્યોતમાં આવી જઈએ. માનસીમાં (મનોમન) સ્મૃતિ માણી લઈએ. આ આખું પખવાડિયું જ્યોતમાં સમૈયા નથી થયા પરંતુ ધૂન-ભજન સભર પસાર થયું

Continue reading01 to 15 Apr 2013 – Newsletter