01 to 15 Jul 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ! ઓહોહો! આ માસ તો પ.પૂ.બેનનો ૧૦૫મો પ્રાગટ્ય દિન લઈને આવેલો છે. તો ચાલો તા ૧ થી ૧૫ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિમાણીએ.