16 to 31 July 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું ગુરૂપૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો અહીં આપણે તા.૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૬/૭/૧૯ ગુરૂપૂર્ણિમા આજે સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ દરમ્યાન જ્યોત પપ્પાજી હૉલમાં