16 to 30 Aug 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ કરીશું. (૧) તા.૧૯-૨૦ ઑગષ્ટ પ.પૂ.દીદીનો ૮૦મો પ્રાગટ્ય દિન ગુરૂવંદના મહોત્સવ ૧૯૩૬ની ૨૦ જુલાઈએ એક દિવ્ય ઓજસવંતો આત્મા પૂ.શાંતાબેન ભગવતરાયને ત્યાં પ્રગટ્યો. જાણે એક વહેતી આધ્યાત્મિક ભક્તિ