23 Oct 2014 – Sharda Pujan
{mp4remote}https://gunatitjyot.org/media/streaming/2014/Sharda pujan.mp4{/mp4remote}
{mp4remote}https://gunatitjyot.org/media/streaming/2014/Sharda pujan.mp4{/mp4remote}
{mp4remote}https://gunatitjyot.org/media/streaming/2014/24-10-14 annkut utsav jyout mandir p.k.mp4{/mp4remote}
{mp4remote}https://gunatitjyot.org/media/streaming/2014/New Year Milan Sabha D-24-1014.mp4{/mp4remote}
જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! નૂતન વર્ષાભિનંદન ! સાલ મુબારક ! સંવત ૨૦૭૧ કારતક સુદ–૧ શુક્રવાર નો શુભદિન ગુણાતીત જ્યોત વિદ્યાનગરથી ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો, સર્વે બહેનો, ભાઈઓ, હરિભક્તોના આપ સહુને જય સ્વામિનારાયણ !
Pujya Ushaben Makwana, a sadhak ben in London Jyot since 1984, passed away this morning at 5.00am. A Prathna Sabha will be held on Sunday 26th October at 11.00am – 1.00pm at Vyners School followed by Prasad. This event replaces the Ankot Utsav samayo organised by Gunatit Mission for the New Year celebrations. The funeral will take place
Continue readingPrathna Sabha and Funeral – Pujya Ushaben Makwana
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, દિપોત્સવી પર્વના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ ! આજે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં શારદા પૂજનની મહાપૂજા ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોના સાંનિધ્યે ખૂબ જ દિવ્ય અને ભવ્ય રીતે થઈ હતી. મહાપૂજા
સ્વામિશ્રીજી તા.૧૨/૧૦/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વની સ્મૃતિ સહ જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬/૯/૧૪ થી તા.૩૦/૯/૧૪ દરમ્યાનની જ્યોત જ્યોતશાખામાં થયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું. સપ્ટેમ્બર મહિનો ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સભર પસાર થયો. ગયા પત્રના અનુસંધાનમાં ભાદરવા વદ–૬ નિમિત્તેના આયોજન ચાલુ હતા તે જોઈએ.
સ્વામિશ્રીજી તા.૨૧/૧૦/૧૪ ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિના વ્હાલા ગુણાતીત સમાજના સર્વે અક્ષરમુક્તો, દિપોત્સવી તહેવારોના ઘણાં હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! દિવાળીના તહેવારોની શરૂઆત એકાદશીથી થતી હોય છે. જ્યોતમાં પણ એકાદશીથી તા.૧૯/૧૦ થી દિપોત્સવીનું ઉજળું વાતાવરણ શરૂ થઈ ગયું હતું. ગુરૂહરિ પપ્પાજીએ બધા
It is with great regret that we announce the passing of Pujya Parulben Joshi, who has been in a critical condition for the last month in hospital. She left this world for akshardham on Monday morning and leaves behind a very young family who will miss her greatly. All our prayers are with her family and especially Sanjaybhai and her
ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, ૧લી સપ્ટેમ્બર ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ૧ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાનના સમૈયા તથા અન્ય ભક્તિના કાર્યક્રમોની સ્મૃતિ માણીશું. ઓહોહો ! આ સપ્ટેમ્બર માસ તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્ય લઈને જ આવેલ છે.