16 to 31 Aug 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧૬/૮ થી ૩૧/૮ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ તથા પ.પૂ.બેનના અસ્થિપુષ્પ વિસર્જનના કાર્યક્ર્મો ઠેર ઠેર યોજાયા તે તથા સમૈયા સ્મૃતિ માણીશું. તા.૧૫/૮ ના રોજ જ્યોતમાં મહાપૂજા અને પ્રાર્થના સભામાં પ.પૂ.બેનના અસ્થિકુંભ જ્યોત શાખાના બહેનોને અર્પણ
