12 Mar 2014 – Celebrating 50 years to Mahapooja Newsletter
તા.૧૩/૩/૨૦૧૪ પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! વિશેષ જણાવવાનું કે, તા.૮/૮/૧૯૬૪ના રોજ તારદેવ મુકામે મહાપૂજા કરવાની શરૂઆત થઈ તેને ૫૦ વર્ષ ૮/૮/૨૦૧૪ના રોજ પૂરા થાય છે. વળી, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની ૧૫૦મી જયંતિ (સાર્ધ શતાબ્દી પર્વ)નું વર્ષ ચાલી રહ્યું છે.

