15 to 31 May 2011 – Gunatit Sanskar Sinchan Shibir Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ ! ગુણાતીત સંસ્કાર સિંચન શિબિર ઉનાળા વેકેશનમાં બાળકોની શિબિર થઈ હતી. ગુજરાતમાં ઉનાળામાં સખત ગરમી પડે છે. અને મોટું વેકેશન પણ ઉનાળામાં જ હોય ! તેથી શિબિરના સંયુક્ત આયોજનને બદલે ઝોન
