16 to 31 Aug 2011 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, પરાભક્તિ પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ જ્યોત સમૈયા શિબિરની સ્મૃતિ માણીએ.
