16 May to 6 June 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના અંશ સ્વરૂપો, વ્હાલા અક્ષર મુક્તો, ૨૮મી મે શાશ્વત સ્મૃતિ પર્વ તથા ૧ લી જૂન ગુરૂહરિ પપ્પાજીના સાક્ષાત્કાર દિનના જય સ્વામિનારાયણ. આજે અહીં આપણે ૧૬/૫ થી ૬/૬ દરમ્યાન જ્યોતમાં યોજાયેલ શિબિરનું સ્મૃતિ દર્શન કરીશું. ઓહોહો ! આ મંગલપર્વની ઉજવણી જ્યોતમાં ખૂબ ભક્તિ- કથાવાર્તાથી થઈ હતી.
