01 to 15 Oct 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ઓહોહો ! આ પખવાડીયું તો નવરાત્રિ ઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો ૧ થી ૧૫ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. (૧) તા.૧/૧૦/૧૯ આજે વરસાદને લીધે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા નહોતા. પણ ગુણાતીત ધામ અને બ્રહ્મવિહારની