16 to 30 Nov 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬ થી ૩૦ નવેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૯/૧૧/૧૮ સંકલ્પ સ્મૃતિ દિન ઈ.સ.૧૯૬૪ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ ગણેશપુરીમાં બહેનો અને ગૃહસ્થો શિબિર કરી. અને ૨૫ બહેનોને ભગવાન