Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
01 to 15 Nov 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૧/૧૯ આજે ૧લી નવેમ્બર પ.પૂ.જશુબેનનો ૮૭મો પ્રાગટ્યદિન. પ્રેમ અને પ્રાર્થનાથી આપણા સહુનુ જતન કરી રહ્યાં છે. એવા ગુરૂહરિ
01 to 15 Nov 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૧/૧૯ આજે ૧લી નવેમ્બર પ.પૂ.જશુબેનનો ૮૭મો પ્રાગટ્યદિન. પ્રેમ અને પ્રાર્થનાથી આપણા સહુનુ જતન કરી રહ્યાં છે. એવા ગુરૂહરિ
16 to 31 Oct 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો દીપોત્સવી પર્વ લઈને આવેલું છે. તો ચાલો આ પર્વની સાથે સાથે ૧૬ થી ૩૦ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ અન્ય સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.
01 to 15 Oct 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ઓહોહો ! આ પખવાડીયું તો નવરાત્રિ ઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો ૧ થી ૧૫ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. (૧) તા.૧/૧૦/૧૯ આજે વરસાદને લીધે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા નહોતા. પણ ગુણાતીત ધામ અને બ્રહ્મવિહારની
Dec 2019 – Param Pujya Jasuben’s Live Streaming
There will be a live stream link on the homepage for the following events: 1st Dec – 09:30am to 12:30pm IST Param Pujya Jasuben’s Samaiyo 1st Dec – 20`00 to 22`00 IST Bhajan Sandhya
Nov 2019 – Live Streaming
There will be a live stream link on the homepage for the following events: 15th Nov – 17.00 to 19.00 IST P. Saviben’s Amrut Parva ni Bhavarpan ni Sabha 16th Nov – 09.00 to 12.00 IST P. P. Saviben’s Amrut Parva ni Main Sabha 16th Nov – 17.00 to 19.00 IST P. P. Jyotiben’s Samanvan Parva ni Bhavarpan ni
16 To 30 Sept 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્ય તિથિ ભાદરવા વદ-૬ લઈને આવેલું છે. તો એ આનંદમાં ભજનની કડી ગાઈને
01 to 15 Sept 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજી ની જય વચનામૃત દ્વિશતાબ્દીપર્વ ની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન લઈને આવેલું છે. જે દુનિયામાં ‘World Peace Day’ (વિશ્વ શાંતિ
16 to 31 Aug 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા. ૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૭/૮/૧૯
01 to 15 Aug 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખા મંદિરોમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૮/૧૯ આજે વરસાદને લીધે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં ન હતાં. પરંતુ બ્રહ્મવિહારની અક્ષરડેરીએ અને