Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
16 to 31 Jan 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૯/૧/૧૯ સંકલ્પ સ્મૃતિ દિન આ વર્ષ એટલે સંકલ્પ સ્મૃતિનું વર્ષ છે. ૧૯મી નવેમ્બરે ૧૯૬૩માં ગણેશપુરીમાં ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને સંકલ્પ કરાવેલો તે સ્મૃતિ
01 to 15 Jan 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! સંકલ્પ સ્મૃતિ વર્ષના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ ! આ વર્ષનું નામ પ.પૂ.દીદીએ ‘સંકલ્પ સ્મૃતિ વર્ષ’ આપ્યું છે. ૧૯ નવેમ્બર સંકલ્પ સ્મૃતિદિન છે એ સ્મૃતિ સાથે નામ આપ્યું છે. તો ચાલો નવા વર્ષના આ પ્રથમ પખવાડીયા દરમ્યાન જ્યોત પ્રાંગણ તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીએ.
16 to 31 Dec 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયુ તો ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી મહારાજનો શતાબ્દી પર્વ લઈને આવ્યું છે. તો ચાલો તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. (૧) તા.૧૯/૧૨/૧૮ પૂ.રસિકભાઈની ત્રયોદશીની મહાપૂજા ગુણાતીત સમાજના પરમ એકાંતિક ભક્તરાજ પૂ.રસિકભાઈની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા જ્યોત મંદિરમાં
Oct 2019 – Diwali Live Streaming
There will be a live stream link on the homepage for the following events: Sharda Pujan ni Mahapuja 27th Oct 2019, 17:00 – 19:00 IST Nutan Varsh ni Milan Sabha and Bhai Bij 28th Oct 2019, 06.30 – 08.30 (am) IST
27th to 30th December 2018 Samaiyo
Live Broadcast and detailed schedule www.shatabdi2018.in Date 27th to 30th December 2018. Venue Param Snehal Dham, Durga Industrial Estate, near Omkar Jain Tirth, National Highway 8, Padamla. District Vadodara.
16 to 30 Nov 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬ થી ૩૦ નવેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૯/૧૧/૧૮ સંકલ્પ સ્મૃતિ દિન ઈ.સ.૧૯૬૪ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ ગણેશપુરીમાં બહેનો અને ગૃહસ્થો શિબિર કરી. અને ૨૫ બહેનોને ભગવાન
01 to 15 Nov 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો દીપોત્સવીના પર્વો લઈને આવેલું છે. તો ચાલો ૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણ તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. (૧)તા.૧/૧૧/૧૮ પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘શરણમ્ પર્વ’
2019 Calendar Now Available
Our annual calendar is now available for downloading and printing. Click here to download the PDF.
Invitation to Param Pujya Jasuben’s Sharnam Parve
Param Pujya Jasuben’s Sharnam Parve will be streamed live at the following dates and times:
16 to 31 Oct 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૭-૧૮ અને ૨૧ ઑક્ટોબર પ.પૂ.જશુબેનના શરણમ્ પર્વ નિમિત્તે જ્યોતનાં બહેનોની ભાવાર્પણની સભા પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘શરણમ્ પર્વ’ રૂપે આપણે તા.૨૪, ૨૫ નવેમ્બર વિશેષ રીતે