Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
01 to 15 Jun 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ મહીનાની ૧લીતારીખ તો ગુરૂહરિ પપ્પાજીના ૬૬મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી લઈને આવી છે. તો ચાલો આજે અહીં આપણે તા.૧ થી ૧૬ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૬/૧૮ આજે પહેલી જૂન. ગુરૂહરિ પપ્પાજી મહારાજનો સ્વરૂપાનુભૂતિદિન અને ગુણાતીત જ્યોતનો સ્થાપના
11 to 30 May 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૧ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. તે પહેલાં તા.૧લી જૂને ૬ બહેનોએ
01 to 10 May 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૦ મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. આ ૧૦ દિવસની સ્મૃતિમાં મુખ્યત્વે બાલિકા, કિશોરી અને યુવતી મંડળની શિબિર હતી. તેમજ કિશોર અને યુવક મંડળની પણ શિબિર હતી. તેની
16 to 30 Apr 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૭/૧/૧૮ ગુરૂહરિ પપ્પાજી ભારત આગમન દિન ગુરૂહરિ પપ્પાજી આજના શુભ દિવસે અંધારા ખંડમાંથી અનેકના આત્માને અજવાળવા ભારત પધાર્યા એ
01 to 15 Apr 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા. ૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૪/૧૮ આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. અને પોતાના પ્રાર્થના ભાવો
16 to 31 Mar 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૮/૩/૧૮ પ.પૂ.જ્યોતિબેનના અસ્થિપુષ્પ વિસર્જનની મહાપૂજા પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જનની મહાપૂજાનો કાર્યક્ર્મ સપ્તેશ્વર ધામે, સાબરમતી નદી તટે
01 to 15 March 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/3/૧૮ હોળી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ જયંતી શુભ પર્વે પ્રભુ પપ્પાજીની સ્મૃતિ થઈ આવે. ‘વહવાયા વારસદાર બની ગયા.’ આપણા ફગવા પ.પૂ.દીદીએ આપ્યા. ‘અંતરથી અંતર ટળે
Launch of our revamped About section
Gunatit Jyot website would like to introduce our revamped ‘About’ section in celebration of Hari Jayanti – Bhagwan Swaminarayan’s birthday. The new section includes a short synopsis of Lord Swaminarayan and His spiritual successors in the Akshar Purushottam Swaminarayan faith. May you join us in this celebration on this auspicious day. Sahajanand Swami Maharaj ni Jai
16 to 28 Feb 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૮/૨/૧૮ પ.પૂ.તારાબેનનો ૬૬મો સ્વરૂપાનુભૂતિ દિન ગુરૂહરિ પપ્પાજીએ જોગીબાપાને પૂછ્યું, ને બાપાએ કહ્યું, બહેનો ભગવાન ભજે તો શું ખોટું
01 to 15 Feb 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન ગુણાતીત જ્યોત તથા ગુણાતીત સમાજ દ્વારા ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૨/૧૮