Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
Announcement of Pujya Vinodchandra Patel
SWAMI SHRIJI P.VINODCHANDRA PATEL Sadly, we lost P.Vinodchandra Patel, fondly known as Vinoobhai who departed for Akshardham on Tuesday 11th July 2017. A lot can be said and written about him and this feature might not be enough or do him justice to describe the ‘character ‘ of a devotee whose virtues were endless.
16 to 30 Jun 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૫/૬/૧૭ પૂ.ગુણવંતભાઈ (પેરીસ) અક્ષરધામ નિવાસી થયા. પેરિસના પ.મુ. પૂ.ગુણવંતભાઈ તા.૫/૬ના રોજ ટૂંકી બિમારીમાં જ અક્ષરધામ નિવાસી થયા. પૂ.મગનભાઈ પેરીસ સાથે મિત્રતાના નાતે આ જોગમાં આવ્યા. ગુરૂહરિ પપ્પાજી
09 Jul 2017 – Guru Purnima
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય વહાલા અક્ષરમુક્તો ગુરૂપૂર્ણિમાના મંગલપર્વના જય સ્વામિનારાયણ ! ગુરૂપૂનમ આવી રહી છે. ગુરૂહરિ પપ્પાજી એમના આશ્રિતને એમના સંબંધવાળાને જેવા સુખિયા કરવા માગે છે તેવા પ્રકારની
01 to 15 Jun 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આજે તો અહીં આપણે તા.૧ થી ૧૫ જૂન દરમ્યાન જ્યોતમાં ૧લી જૂન નિમિત્તે જે જે સ્મૃતિગાન થયાં ! તે સ્મૃતિ માણીએ. (૧) તા.૧/૬/૨૦૧૭ ગુરૂવાર આજનો દિવસ આપણા ગુણાતીત સમાજના ઈતિહાસનો યાદગાર દિવસ છે. ૧. ગુરૂહરિ પપ્પાજીનો
01 To 31 May 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે મે મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૫/૧૭ દર મહિનાની ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં. અને પોતાના અંતરના
01 Jun 2017 – News
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! ૧લી જૂનના અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ !
16 to 30 Apr 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ ઍપ્રિલ મહિના દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવોની સ્મૃતિ માણીશું.
01 to 15 Apr 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવોની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૪/૧૭ આજે ૧લી ઍપ્રિલ ! દુનિયાભરમાં પ્રચલિત બીજાને મૂર્ખ બનાવવાનો એક આનંદ માણવાનો દિવસ ! ગુરૂહરિ પપ્પાજી હંમેશાં
01 to 31 Mar 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે માર્ચ મહિના દરમ્યાન જ્યોતમાં થયેલ સભા સમૈયા વગેરેની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૩/૧૭ બુધવાર ૧લી તારીખ એટલે ગુરૂહરિ પપ્પાજી પ્રાગટ્ય તારીખ અને સાક્ષાત્કાર સ્મૃતિ તારીખ. દર ૧લી તારીખે સવારે જ્યોતનાં બહેનો
16 to 28 Feb 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. ૧) તા.૧૯/૨/૧૬ સ્વામીસ્વરૂપ પૂ.ડૉ.વીણાબેનનો સ્વરૂપાનુભૂતિ દિન જ્યોતમાં ભગવાન ભજતાં ૧૧ ડૉક્ટર બહેનોનું ગ્રુપ એ પ.પૂ.દીદીના સંકલ્પ અને પ્રાર્થનાનું પરિણામ છે. એમાંના એક એટલે





