Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
01 to 15 Nov 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧ થી ૧૫ નવેમ્બર દરમ્યાન જ્યોત અને જ્યોત શાખામાં થયેલ નાના-મોટા સમૈયા અન્ય કાર્યક્ર્મની સ્મૃતિ અહીં માણીશું. (૧) તા.૧/૧૧/૧૪ દર તા.૧લી એ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિમાં ૭.૩૦ થી ૯.૦૦ પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં કીર્તન આરાધનાનો કાર્યક્રમ હોય છે. તે રીતે આજે પણ વાજીંત્રો સાથે ભજનો
16 Nov 2014 – Pujya Induben’s 50th Divine day
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! સદ્દગુરૂ સ્વરૂપ પૂ.ઈન્દુબેનનો સુવર્ણ સાક્ષાત્કારદિન અમદાવાદ જ્યોતના મહંત શ્રી પૂ.ઈન્દુબા ! નદીના ઉંડા નીર જેવું બેઠું જીવન છે. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા અને પ.પૂ.જ્યોતિબેનનું છૂપું
Continue reading16 Nov 2014 – Pujya Induben’s 50th Divine day
09 Nov 2014 – Pujya Dayaben 50th Divine day
સ્વામિશ્રીજી, ગુરૂહરિ પપ્પાજીની જય, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! સદ્દગુરૂ સ્વરૂપ પ.પૂ.દયાબેનનો સ્વરૂપાનુભૂતિદિન ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને ભગવાન ભજાવવાનુ શરૂ કર્યું. તે પ્રથમ ભઠ્ઠીના તારદેવની ધરતી પરના જૂના જોગી પૂ.દયાબેન ! પૂ.દયાબેનની સાધના પ્રારંભને આજે ૫૦ વર્ષ પૂરાં થયા. તેની ઉજવણી આજે થઈ રહી છે.
01 to 31 Oct 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે ઑક્ટોબર માસ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ સમૈયા–ઉત્સવોની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૦/૧૪ સવારે ૮.૩૦ થી ૯.૩૦ દરમ્યાન જ્યોતના બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વતધામે ભજન, ધૂન, દર્શન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં.
01 Nov 2014 – Pujya Shobhanaben 50th Divine day
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! પૂ.શોભનાબેનનો સુવર્ણ સાક્ષાત્કારદિન ૧લી નવેમ્બરના રોજ હતો. જેની ઉજવણી તા.૨ નવેમ્બરના રોજ સવારે ૯.૩૦ થી ૧.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં પ.પૂ.જ્યોતિબેન,
24 Oct 2014 – New year day Newsletter
જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! નૂતન વર્ષાભિનંદન ! સાલ મુબારક ! સંવત ૨૦૭૧ કારતક સુદ–૧ શુક્રવાર નો શુભદિન ગુણાતીત જ્યોત વિદ્યાનગરથી ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો, સર્વે બહેનો, ભાઈઓ, હરિભક્તોના આપ સહુને જય સ્વામિનારાયણ !
Prathna Sabha and Funeral – Pujya Ushaben Makwana
Pujya Ushaben Makwana, a sadhak ben in London Jyot since 1984, passed away this morning at 5.00am. A Prathna Sabha will be held on Sunday 26th October at 11.00am – 1.00pm at Vyners School followed by Prasad. This event replaces the Ankot Utsav samayo organised by Gunatit Mission for the New Year celebrations. The funeral will take place
Continue readingPrathna Sabha and Funeral – Pujya Ushaben Makwana
23 Oct 2014 – Diwali Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, દિપોત્સવી પર્વના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ ! આજે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં શારદા પૂજનની મહાપૂજા ગુરૂહરિ પપ્પાજી અને સ્વરૂપોના સાંનિધ્યે ખૂબ જ દિવ્ય અને ભવ્ય રીતે થઈ હતી. મહાપૂજા
16 to 30 Sep 2014 – Newsletter
સ્વામિશ્રીજી તા.૧૨/૧૦/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વની સ્મૃતિ સહ જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬/૯/૧૪ થી તા.૩૦/૯/૧૪ દરમ્યાનની જ્યોત જ્યોતશાખામાં થયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું. સપ્ટેમ્બર મહિનો ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સભર પસાર થયો. ગયા પત્રના અનુસંધાનમાં ભાદરવા વદ–૬ નિમિત્તેના આયોજન ચાલુ હતા તે જોઈએ.
21 Oct 2014 – Dhanteras Newsletter
સ્વામિશ્રીજી તા.૨૧/૧૦/૧૪ ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિના વ્હાલા ગુણાતીત સમાજના સર્વે અક્ષરમુક્તો, દિપોત્સવી તહેવારોના ઘણાં હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! દિવાળીના તહેવારોની શરૂઆત એકાદશીથી થતી હોય છે. જ્યોતમાં પણ એકાદશીથી તા.૧૯/૧૦ થી દિપોત્સવીનું ઉજળું વાતાવરણ શરૂ થઈ ગયું હતું. ગુરૂહરિ પપ્પાજીએ બધા