Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
01 To 15 May 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ મે દરમ્યાન જયોત, જ્યોત શાખાઓ તથા મંડળોમાં થયેલ ઉત્સવ અને શિબિરની સ્મૃતિ માણીશું.
16 To 30 Apr 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬/૪/૧૫ થી ૩૦/૪/૧૫ દરમ્યાન જ્યોત-જ્યોતશાખામાં યોજાયેલ સમૈયાની સ્મૃતિ દર્શન માણીશું.
01 To 15 Apr 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧/૪/૧૫ થી તા.૧૫/૪/૧૫ દરમ્યાન જયોત સમાજની વિશેષ સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૪/૧૫ દર મહિનાની ૧લી તારીખ એટલે આપણા માટે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિનો દિવસ ! ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ આજે સવારે
15 To 31 Mar 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે જ્યોત-જ્યોત શાખામાં તા.૧૫ થી ૩૧ માર્ચ દરમ્યાન ઉજવાયેલ સમૈયાની સ્મૃતિની ઝલક માણીશું. (૧) તા.૨૨/૩/૧૫ રવિવાર સ્વામી સ્વરૂપ પૂ.લીલાબેનનો સુવર્ણ અમૃતપર્વ ગુરૂહરિ પ.પૂ.પપ્પાજી અને પૂ.તારાબેનના સર્જન એવાં પૂ.લીલાબેન દેસાઈનો અમૃતપર્વ અને સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિનની
01 To 15 Mar 2015 – Newsletter
સ્વામિશ્રીજી કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોતમાં થયેલ ભજન–ભક્તિ, સભા–સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (1) તા.૨/૩/૧૫સોમવારપ.પૂ.જ્યોતિબેનનોપ્રાગટ્યદિન
16 To 28 Feb 2015 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬/૨ થી તા.૨૮/૨ દરમ્યાન જ્યોત-જ્યોત શાખામાં થયેલ સભા-સમૈયા-શિબિરની સ્મૃતિ ટૂંકમાં માણીશું. (૧) તા.૧૭/૨/૧૫ મહાશિવરાત્રિ (અક્ષરરાત્રિ) પ.પૂ.જ્યોતિબેનનો પ્રાગટ્યદિન
01 to 15 Feb 2015 – Newsletter
સ્વામિશ્રીજી, કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.
15 Feb 2015 – Param Pujya Aksharvihari swamiji 80th Birthday Celebration
સ્વામિશ્રીજી, કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય તા.૧૫/૨/૧૫ રવિવાર (એકાદશી) સ્વામી સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મો પ્રાગટ્યદિન સાંકરદા તીર્થધામે સ્વામી સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મો પ્રાગટ્યપર્વ બંધુ બેલડી શતાબ્દી મહોત્સવના સોપાનરૂપે ખૂબ જ દિવ્યરૂપે ઉજવાયો. સભા જ્યોતના પ્રાંગણમાં (અક્ષર મહોલના હૉલમાં) ગુણાતીત સમાજના ચારેય પાંખાળા મુક્તો, ગુણાતીત સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી.
16 to 31 Dec 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ૨૦૧૪ના છેલ્લા પખવાડિયા દરમ્યાન જ્યોત-જ્યોતશાખા અને સમાજમાં ઉજવાયેલ સમૈયા તથા વિશેષ કાર્યક્ર્મની સ્મૃતિ પણ માણીશું. (૧) તા.૧૮/૧૨/૧૪ સ્વામિનારાયણ મંત્રનો તિથિ મુજબનો પ્રાગટ્યદિન માગશર વદ-૧૧ ગુરૂવાર આજે શુભદિન માગશર વદ-૧૧ અને ગુરૂવાર. આજે ભગવાન શ્રી સ્વામિનારાયણે મહામંત્ર આપીને
01 to 31 Jan 2015 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે જાન્યુઆરી મહિના દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧/૧૫ નૂતન વર્ષના જય સ્વામિનારાયણ. નવા વર્ષની તા.૧લીની કીર્તન આરાધના રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ બહેનોની સભામાં થઈ હતી. ભજન કીર્તન બાદ પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. આજે નવું વર્ષ ! પપ્પાજી કહેતા આપણે નિત નવું





