Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
2013 – Diwali Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, દિવાળી તથા નૂતનવર્ષના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! (૧) તા.૧/૧૧/૧૩ ધનતેરસ નવેમ્બર માસ દિવાળીના તહેવારો લઈને આવ્યો. જ્યોતમાં સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ ધનપૂજનની મહાપૂજા પૂ.તરૂબેન, પૂ.દેવ્યાનીબેન, પૂ.કલ્પુબેન દવેએ કરી. તથા ધન-સુવર્ણ ધોવાની પવિત્ર વિધિ જ્યોત ઑફિસના બહેનોના હસ્તે સંપન્ન થઈ.
2013 – Gurupoonam’s Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી કાકાજી-પપ્પાજી શતાબ્દી પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! ઓહોહો ! ગુરૂપૂનમ…. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો નજીક આવી રહ્યાં છે. એવે વખતે આપણા ધાર્મિક હ્રદયમાં પ્રાર્થનાના ભાવો, સમર્પણના ભાવો જાગે જ એ સ્વાભાવિક છે. હું પણાના ભાવ, અહંના ભાવ
21 to 31 May 2012 – Newsletter ( Part 1 )
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ ! ક્યાંથી વાત શરૂ કરવી તેની ખબર પડતી નથી. ફક્ત એટલું જ ગુંજે છે કે, “પપ્પાજીનો જય જયકાર…..૧લી જૂનનો જય જયકાર…
22 July 2013 – Gurupurnima’s Celebrations at India Jyot Newsletter
સ્વામિશ્રીજી તા.૨૨/૭/૧૩ ગુરૂપૂર્ણિમા જય ગુરૂહરિ પપ્પાજી, કાકાજી-પપ્પાજી શતાબ્દી પર્વની જય જય જય, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, ગુરૂપૂનમ પવિત્રપર્વના સર્વને હેતભર્યા જય સ્વામિનારાયણ ! જ્યોતમાં આજે ગુરૂપૂનમનો સમૈયો ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો.
28 May 2010 – Newsletter
સ્વામિશ્રીજી હે વ્હાલા અક્ષરમૂકતો, ચતુર્થ શાશ્ર્વત સ્મૃતિદિનના જય સ્વામિનારાયણ. આપણા પ્રાણાધાર ગુરૂહરિ પપ્પાજી તત્વ-શક્તિરૂપે, વચન સ્વરૂપે, સ્મૃતિરૂપે તથા વ્યાપકરૂપે આપણી સાથે છે જ. એનો અનુભવ આપણે પ્રત્યેક પળે – પ્રસંગે કરી જ રહ્યાં છીએ. છતાંય વાસ્તવિકતાનો પણ સ્વીકાર આપણે કરીએ તેવા છીએ !
29 May 2011 – Triveni Mohotsav Sabha Newsletter
સ્વામિશ્રીજી તાઃ ૨૯/૫/૧૧ જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય આજે ત્રિવેણી મહોત્સવ જ્યોત પ્રાંગણમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ ની સંયુક્ત સભામાં ઉજવાયો. યોગીજી મહારાજનો ૧૨૦ મો પ્રાગટ્યદિન વૈશાખ સુદ-૧૨. ગુરૂહરિ પપ્પાજીનો ૫૯મો (હિરક પ્રારંભ) સાક્ષાત્કાર દિન. શ્રી ગુણાતીત જ્યોતનો ૪૫ મો સ્થાપના દિન.
31 Aug 2011 – Param Pujya Didi’s Amrutparve Newsletter
સ્વામિશ્રીજી તા.૩૧/૮/૧૧ જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય ગુણાતીત સમાજ તથા ગુણાતીત જ્યોત પરિવારના વ્હાલા અક્ષરમુકતો, પ.પૂ.હંસાદીદીના અમૃતપર્વના જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આજે તો જ્યોત આંગણે અમૂલ્ય અવસર અણધાર્યો આવ્યો ! ગુરૂહરિ પપ્પાજી જેઓને સોનાબા સ્વરૂપ હેતાબાના હુલામણા નામથી સંબોધીને તેમને સમાજની માતાના ગુણનું દર્શન કરાવ્યું છે. એવા વ્હાલા દીદીને
Apr 2012 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય, શ્રી હરિ જયંતી, રામ નવમીની જય જય જય,
Parabhakti Parva – Newsletter
સ્વામિશ્રીજી પરાભક્તિ પર્વની જય જય જય પરાભક્તિ પર્વ પરિપત્ર નં-૧
Feb 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ફેબ્રુઆરી માસ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.

