16 to 30 Apr 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો!   જય સ્વામિનારાયણ!   અહીં આપણે તા.૧૬ થી ૩ ૦એપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૭/૪/૧૯   સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. તેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત

01 to 15 Apr 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો,   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૪/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.

01 to 15 Apr 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો,   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૪/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.

Health Camp Anand

Mar 2019 – Health Camp Anand

A General Health Checkup Camp was organized by Shree Gunatit Jyot Mahila Trust, Vallabh Vidyanagar from 1st March to 20th March, 2019, at Anand. Our health is our responsibility, our right and our duty. Health checkup and diagnostic tests can help to find problems before they occur. They can help find problems early so that your chances for treatment and cure

Continue readingMar 2019 – Health Camp Anand

Health Awareness Mumbai

Mar 2019 – Health Awareness Programme for Females

A Health Awareness Programme for females was organized by Shree Gunatit Jyot Mahila Trust, Vallabh Vidyanagar on Saturday, 23rd March, 2019 at Gunatit Jyot, Borivali, Mumbai. In a world with an ageing population, the challenge is to prevent and manage the risk factors of today to ensure that they do not lead to the chronic health problems of tomorrow. One

Continue readingMar 2019 – Health Awareness Programme for Females

16 to 31 Mar 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૭/૩/૧૯ રવિવાર   જ્યોતમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે.  આજની સભામાં સહુ પ્રથમ ગુરૂહરિ

01 to 15 March 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીની જય   વચનામૃત દ્વિશતાબ્દીપર્વની જય જય જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૩/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ થી ૯.૩૦ બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા. 

16 to 28 Feb 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃતદ્વિશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૨૮ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૬/૨/૧૯ પંચામૃત પ્રાગટ્યદિન   આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની બહેનોની સભા થઈ હતી. તેમાં આજે પૂ.શોભનાબેનનો લાભ