0781v2

Whom have we attained? by Pujya Sunilbhai Gandhi

  We only want to do one thing and that is to worship God.    We are all dedicated to Guruhari Pappaji Maharaj, however despite this, if we feel any degree of unhappiness or distress, then have we truly realised the manifest Lord? We shouldn’t feel any iota of discontentment or sadness, despondency or anxiety/stress in our lives and we

Continue readingWhom have we attained? by Pujya Sunilbhai Gandhi

01 to 15 Feb 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃતદ્વિશતાબ્દીનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૨/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો

16 to 31 Jan 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૯/૧/૧૯ સંકલ્પ સ્મૃતિ દિન   આ વર્ષ એટલે સંકલ્પ સ્મૃતિનું વર્ષ છે. ૧૯મી નવેમ્બરે ૧૯૬૩માં ગણેશપુરીમાં ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને સંકલ્પ કરાવેલો તે સ્મૃતિ

01 to 15 Jan 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   સંકલ્પ સ્મૃતિ વર્ષના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !   આ વર્ષનું નામ પ.પૂ.દીદીએ ‘સંકલ્પ સ્મૃતિ વર્ષ’ આપ્યું છે. ૧૯ નવેમ્બર સંકલ્પ સ્મૃતિદિન છે એ સ્મૃતિ સાથે નામ આપ્યું છે. તો ચાલો નવા વર્ષના આ પ્રથમ પખવાડીયા દરમ્યાન જ્યોત પ્રાંગણ તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીએ.  

Continue reading01 to 15 Jan 2019 – Newsletter

16 to 31 Dec 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   ઓહોહો ! આ પખવાડીયુ તો ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી મહારાજનો શતાબ્દી પર્વ લઈને આવ્યું છે. તો ચાલો તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.   (૧) તા.૧૯/૧૨/૧૮ પૂ.રસિકભાઈની ત્રયોદશીની મહાપૂજા   ગુણાતીત સમાજના પરમ એકાંતિક ભક્તરાજ પૂ.રસિકભાઈની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા જ્યોત મંદિરમાં

Continue reading16 to 31 Dec 2018 – Newsletter

16 to 30 Nov 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૩૦ નવેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૯/૧૧/૧૮ સંકલ્પ સ્મૃતિ દિન   ઈ.સ.૧૯૬૪ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ ગણેશપુરીમાં બહેનો અને ગૃહસ્થો શિબિર કરી. અને ૨૫ બહેનોને ભગવાન

01 to 15 Nov 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   ઓહોહો ! આ પખવાડીયું તો દીપોત્સવીના પર્વો લઈને આવેલું છે. તો ચાલો ૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણ તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.   (૧)તા.૧/૧૧/૧૮ પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘શરણમ્ પર્વ’