Feb 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ફેબ્રુઆરી માસ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ફેબ્રુઆરી માસ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષર મુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે જુલાઈ માસ દરમ્યાનની જ્યોત ઉત્સવ સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૭/૧૩સોમવાર સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના દર ૧લીએ હોય છે તે મુજબ પરંતુ નવા ભાવો સાથે
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ. ગયા ન્યુઝલેટરમાં આપણે તા.૬/૬ પ.પૂ.દીદીના સાક્ષાત્કારદિન સુધીની જ્યોતની સ્મૃતિ માણી હતી. અહીં આપણે તે પછીની જૂન મહિના દરમ્યાનની સ્મૃતિ કરીશું.ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનું શ્રવણ તો રોજ મંગલ પ્રભાતે કરીએ છીએ. આપ સર્વ પણ ઘર મંદિરમાં આધુનિક ટેકનોલૉજીનો ઉપયોગ કરતાં
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, દિવાળી પ્રારંભના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧/૧૧ થી ૧૫/૧૧ એટલે કે નવેમ્બર માસના પ્રથમ પખવાડિયા દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સ્વોની સ્મૃતિગાથા જોઈશું.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે દીપોત્સવી ઉત્સવોના સમાપન બાદ જ્યોત પ્રાંગણે ઉજવાયેલ સમૈયા ઉત્સવોનું સ્મૃતિ દર્શન કરીશું.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ઑકટોબર મહિના દરમ્યાન જ્યોતમાં થયેલા સમૈયાની સ્મૃતિની ગોષ્ટિ કરી લઈએ.
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો મહિનો, સપ્ટેમ્બર માસ પ્રારંભના જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોતમાં થયેલ સમૈયા તથા શાખા મંદિર દ્વારા યોજાયેલ ઉત્સવની સ્મૃતિ બે વિભાગમાં માણીશું. વિભાગ ૧ – જ્યોતમાં થયેલ સમૈયાની સ્મૃતિ વિભાગ ૨
May spiritual equanimity combined with Nirdosh-Buddhi be maintained at every moment and every event – Pappa Every member of the Gunatit Samaj sincerely believes and accepts that Shreeji Maharaj is purifying the souls of all samband-wala by utilising their own prarabhdas (fate and destiny) as necessary. Thus, we accept Maharaj as the supreme controller of everyone, and of all events
The attainment of the Pratyaksh Gunatit Swaroop is the ultimate achievment. Shreeji Maharaj physically manifests Himself on earth through a Gunatit Swaroop, a sadhu whose whole life is spent in the devotional worship of the Lord. What constitutes this devotional worship? Whoever comes into contact with such a Gunatit Swaroop, irrespective of whether they acknowledge Him with respect or derision,
Continue reading02 – Pratyaksh Gunatit Swaroop ni Prapti téj purnahuti
To believe the Gunatit Sant who has achieved the spiritual status prescribed in Vachnamrut G.III.26 and G.I.27 is omniscient – that is ‘ Nirvikal Samadhi’. If we believe the Gunatit Swaroop who has reached the ultimate spiritual status mentioned in Vachnamrut G.III. 26 (known as Vijli jéva sant) and Vachnamrut G.I.27 (Vadvanal jéva sant) to be omniscient; if we live according