01 to 15 Aug 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   કાકાજી પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧/૮/૧૮   ૧લી તારીખની ગુરૂહરિ પપ્પાજીની અનેક સ્મૃતિ છે. તેમાંની એક સ્મૃતિ માણીએ.

16 to 31 Jul 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહોહો ! આ પખવાડીયુ તો ગુરૂપૂનમ અને હીંડોળા ઉત્સવની સ્મૃતિ લઈને આવેલું છે. તો ચાલો ૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં દિવ્ય અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીએ.   (૧) તા.૧૯/૭/૧૮ નડિયાદ જ્યોત સ્થાપનાદિન   ગુરૂહરિ પપ્પાજીએ ઠેર ઠેર ગુણાતીત જ્યોત

Continue reading16 to 31 Jul 2018 – Newsletter

01 to 15 Jul 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૭/૧૮   આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા.

20180614 135020 (1)

16 to 30 Jun 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૨૪/૬/૧૮ ‘પ્રાણેશ’ મકાનની વાસ્તુ મહાપૂજા   પપ્પાજી તીર્થ સ્થાને છેલ્લા ૨૦ વર્ષથી જોગી દીક્ષિત સંતો સાધુતા, સરળતા, સાદગીભર્યું જીવન ગુરૂહરિ પપ્પાજીના વચને જીવી રહ્યા

01 to 15 Jun 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !   ઓહોહો ! આ મહીનાની ૧લીતારીખ તો ગુરૂહરિ પપ્પાજીના ૬૬મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી લઈને આવી છે. તો ચાલો આજે અહીં આપણે તા.૧ થી ૧૬ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧/૬/૧૮   આજે પહેલી જૂન. ગુરૂહરિ પપ્પાજી મહારાજનો સ્વરૂપાનુભૂતિદિન અને ગુણાતીત જ્યોતનો સ્થાપના

Continue reading01 to 15 Jun 2018 – Newsletter

11 to 30 May 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૧ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. તે પહેલાં તા.૧લી જૂને ૬ બહેનોએ

01 to 10 May 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહાપર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧ થી ૧૦ મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. આ ૧૦ દિવસની સ્મૃતિમાં મુખ્યત્વે બાલિકા, કિશોરી અને યુવતી મંડળની શિબિર હતી. તેમજ કિશોર અને યુવક મંડળની પણ શિબિર હતી. તેની

Continue reading01 to 10 May 2018 – Newsletter

16 to 30 Apr 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૭/૧/૧૮ ગુરૂહરિ પપ્પાજી ભારત આગમન દિન   ગુરૂહરિ પપ્પાજી આજના શુભ દિવસે અંધારા ખંડમાંથી અનેકના આત્માને અજવાળવા ભારત પધાર્યા એ

Continue reading16 to 30 Apr 2018 – Newsletter

01 to 15 Apr 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા. ૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧/૪/૧૮   આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. અને પોતાના પ્રાર્થના ભાવો

Continue reading01 to 15 Apr 2018 – Newsletter

16 to 31 Mar 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૮/૩/૧૮ પ.પૂ.જ્યોતિબેનના અસ્થિપુષ્પ વિસર્જનની મહાપૂજા   પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જનની મહાપૂજાનો કાર્યક્ર્મ સપ્તેશ્વર ધામે, સાબરમતી નદી તટે

Continue reading16 to 31 Mar 2018 – Newsletter