01 to 15 Jun 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિપપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો! જયસ્વામિનારાયણ ! અહીં આપણે તા. ૧ થી ૧૫ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયેલ સભા સમૈયાની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૬/૧૯ પ.પૂ.દીદી સ્વરૂપાનુભૂતિદિન આજે સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.દીદીના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે જ્યોત પપ્પાજી
