16 to 31 Mar 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૮/૩/૧૮ પ.પૂ.જ્યોતિબેનના અસ્થિપુષ્પ વિસર્જનની મહાપૂજા પ.પૂ.જ્યોતિબેનના અસ્થિ પુષ્પ વિસર્જનની મહાપૂજાનો કાર્યક્ર્મ સપ્તેશ્વર ધામે, સાબરમતી નદી તટે