Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
31 Aug and 01 Sept – Live streaming
The following live streams will be taking place: 31st August, 16.30 IST to 19.00 IST, Param Pujuy Ben’s Realisation Din Sabha 1st September, 09.30 IST to 12.30 IST, Guruhari Pappaji Maharaj’s Pragatya Din Celebration 1st September, 20.00 IST to 22.00 IST, Kirtan Aradhana
Aug 2019 – Live streaming
gunatitjyot.org will be live streaming Param Pujya Deviben’s 60th divine day celebrations on 24th August from 09.30 am IST to 12:00 pm IST. A link to watch will be available on the homepage.
16 to 31 July 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું ગુરૂપૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ લઈને આવેલું છે. તો ચાલો અહીં આપણે તા.૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૬/૭/૧૯ ગુરૂપૂર્ણિમા આજે સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ દરમ્યાન જ્યોત પપ્પાજી હૉલમાં
Aug 2019 – Live streaming
We will be live streaming: 4th August Divine Param Pujya Sonaba 114th Birthday 09:30am to 12:30pm IST Watch live on gunatitjyot.org and catchup here in the days after the events.
01 to 15 Jul 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ! ઓહોહો! આ માસ તો પ.પૂ.બેનનો ૧૦૫મો પ્રાગટ્ય દિન લઈને આવેલો છે. તો ચાલો તા ૧ થી ૧૫ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિમાણીએ.
May 2019 – Bhaio’s Shibir
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ગુરૂહરિ પપ્પાજી મહારાજની દિવ્ય પ્રેરણા અને ગુણાતીત જ્યોતના સંત સ્વરૂપોના આશીર્વાદથી ગુણાતીત જ્યોત વલ્લભ વિદ્યાનગર પ્રતિ વર્ષ સત્સંગી દીકરાઓના સર્વાંગી વિકાસ અર્થે પરમ સંસ્કાર સિંચન શિબિરનું આયોજન કરે છે.
May 2019 – Beno’s Shibir
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ ! ઉનાળો એટલે બાળકોનું વેકેશન અને આપણા સૌ માટે શિબિર દ્વારા ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય, ગુરૂહરિ પપ્પાજીનો સંદેશ ફેલાવવો. સાથે સાથે આ વર્ષ એટલે ‘વચનામૃત દ્વિશતાબ્દી પર્વ’ તથા સંકલ્પ સ્મૃતિ વર્ષ છે. સરસ સુમેળનું વર્ષ અને એમાંય બાલિકા, કિશોરી અને
16 To 30 Jun 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિપપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૯/૬/૧૯ આજે સંકલ્પ સ્મૃતિદિન નિમિત્તે સવારે ૫.૩૦ થી ૬.૩૦ બહેનોની મંગલસભા જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી.
01 to 15 Jun 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિપપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો! જયસ્વામિનારાયણ ! અહીં આપણે તા. ૧ થી ૧૫ જૂન દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયેલ સભા સમૈયાની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૬/૧૯ પ.પૂ.દીદી સ્વરૂપાનુભૂતિદિન આજે સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં પ.પૂ.દીદીના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે જ્યોત પપ્પાજી
16 to 31 May 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજી જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૬-૧૭-૧૮ પપ્પાજી-દેવીબેન સ્વરૂપ પ.પૂ.મણિબાના ૮૫મા પ્રાગટ્યપર્વની ઉજવણી જીવનની પ્રત્યેક પળે ‘સેવામાં જ પરમપદ’ માન્યું. એવાં મણીબેન ૧૯૩૩માં ચંચળબેન આશાભાઈને ત્યાં પ્રગટ્યા ને