Our Divine Inspirer – Guruhari Pappaji Maharaj

LearnLearn

Who We Are

Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.

Continue reading

Our Vision

Empowered women living with dignity and contributing in handling responsibilities equitably – spiritual, physical, mental, social and economic.

Evolution of a society where children are given full opportunities for growth and development holistically.

Key Teachings

Teachings gifted by Yogiji Maharaj forming the foundation of principles of samp, suhradbhav ané ekta.

Ten spiritual injunctions by Pappaji Maharaj inspiring aspirants to live spiritually happy and peaceful lives.

Teachings by Pappaji Maharaj emphasising the importance of mahatmya-yukt seva whilst maintaining spiritual equanimity and nirdosh-buddhi.

See all teachings

News

01 to 15 Oct 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધેબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   ઓહોહો ! આ પખવાડીયું તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રિય ઉત્સવ એવો નવરાત્રિ પર્વ લઈને આવેલું છે. તો ચાલો તા.૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. 

16 to 30 Sep 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી-પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા. ૧૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખામાં ભક્તિભાવ પૂર્વક ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧૬/૯/૧૮ પપ્પાજી સ્વરૂપ પ.પૂ.દેવીબેનનો સ્વરૂપાનુ ભૂતિ દિન       પ.પૂ.દેવીબેન એટલે બુધ્ધિ અને ચાતુર્યથી અણોળખ્યાને ઓળખ્યા,                     

01 to 15 Sep 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   ઓહોહો ! આ વખતે તો આપણે સપ્ટેમ્બર મહિનાની સ્મૃતિ કરી રહ્યા છીએ. ૧લી સપ્ટેમ્બર એટલે આપણા વહાલા ગુરૂહરિ પપ્પાજીનો

16 to 31 Aug 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ!   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ ઑગષ્ટ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૮/૮/૧૮   આપણા સત્સંગીઓ સત્સંગ પ્રધાન જીવન જીવે છે. પ્રથમ પ્રભુ અને પછી પગલું સારા-માઠા પ્રસંગે જ્યોતમાં મહાપૂજા

01 to 15 Aug 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   કાકાજી પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧/૮/૧૮   ૧લી તારીખની ગુરૂહરિ પપ્પાજીની અનેક સ્મૃતિ છે. તેમાંની એક સ્મૃતિ માણીએ.

16 to 31 Jul 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહોહો ! આ પખવાડીયુ તો ગુરૂપૂનમ અને હીંડોળા ઉત્સવની સ્મૃતિ લઈને આવેલું છે. તો ચાલો ૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં દિવ્ય અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીએ.   (૧) તા.૧૯/૭/૧૮ નડિયાદ જ્યોત સ્થાપનાદિન   ગુરૂહરિ પપ્પાજીએ ઠેર ઠેર ગુણાતીત જ્યોત

Continue reading16 to 31 Jul 2018 – Newsletter

01 to 15 Jul 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિ પપ્પાજીની જય   કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો   જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૭/૧૮   આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા.

20180614 135020 (1)

16 to 30 Jun 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !   આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૨૪/૬/૧૮ ‘પ્રાણેશ’ મકાનની વાસ્તુ મહાપૂજા   પપ્પાજી તીર્થ સ્થાને છેલ્લા ૨૦ વર્ષથી જોગી દીક્ષિત સંતો સાધુતા, સરળતા, સાદગીભર્યું જીવન ગુરૂહરિ પપ્પાજીના વચને જીવી રહ્યા