Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
01 to 15 Apr 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયાની તથા ભક્તિસભર યોજાયેલ કાર્યક્ર્મની ટૂંકમાં સ્મૃતિ માણીશું.
Pujya Dr.Sanandbhai Announcement
સ્વામિશ્રીજી તા.૨૩/૪/૧૪ જય ગુરૂહરિ પપ્પાજી ગુણાતીત સંત પૂ.ડૉ.સનંદભાઈ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! સાચા ગુણાતીત સાધુતાનું દર્શન કરાવી પૂ.ડૉ.સનંદભાઈ અક્ષરધામમાં બિરાજી ગયા. બ્રહ્મ સ્વરૂપ યોગીબાપાના અને પ.પૂ.સાહેબજીના યોગમાં કૉલેજકાળમાં પૂ.વિઠ્ઠલભાઈ જેવા સાથી મિત્ર દ્વારા આવ્યા. જોતજોતામાં આઠ સખા હજારો યુવાનોમાં વિશિષ્ટ સમર્પણ કરીને યોગીજીના ચરણે પ.પૂ.કાકાશ્રીના સમાગમ ને હેતે કરીને જીવન સમર્પિત કર્યાં. ત્યારબાદ પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.સોનાબાના સાંનિધ્યે આંતરિક રૂપાંતર દિવ્ય બહેનોની માહાત્મ્યસભર
Mar 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે માર્ચ મહિના દરમ્યાન ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવો અને ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ આનંદ માણીશું. (૧) તા.૧/૩/૨૦૧૪ શનિવાર આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રદક્ષિણા–ભજન માટે ગયા હતાં. સાંજે ૭.૦૦ થી ૮.૩૦ કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં સંપન્ન થયો હતો.
New Gunatit Jyot Site Launch
To celebrate Shri Hari Jayanti and Ram Navmi on 8th April 2014, we are proud to launch the new Gunatit Jyot site, four years to the day since the last major update.
01 Jan 2009 – Newsletter
Click Here
01 Mar 2009 – Newsletter
Click Here
01 Sept 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, પપ્પાજીના પ્રાગટ્યદિનના આપ સર્વને હેતથી જય સ્વામિનારાયણ ! આજનો દિવસ એટલે જ્યોત માટેનો મોટામાં મોટો દિવસ ! જગતમાં પણ આજના દિન ‘World Peace Day’ તરીકે ઓળખાય છે. એવા શાંતિના દિવસે ગુરૂહરિ પપ્પાજી પ્રગટ્યા ! સાક્ષાત્ અક્ષર પુરૂષોત્તમનું તત્વ પપ્પાજી થકી પ્રગટ્યું. આપણા સહુનાય ધન્ય ભાગ્ય ! આજના દિનની સવાર
01 to 15 Apr 2010 – Newsletter
Special news from Gunatit Jyot India from the 1st to 15 April 2010. The news letter is in Gujarati and covers the following topics:




