Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
01 to 15 Apr 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષર મુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧/૪ થી તા.૧૫/૪ દરમ્યાનની જ્યોતની સ્મૃતિ દર્શન માટે અહીં જ્યોતમાં આવી જઈએ. માનસીમાં (મનોમન) સ્મૃતિ માણી લઈએ. આ આખું પખવાડિયું જ્યોતમાં સમૈયા નથી થયા પરંતુ ધૂન-ભજન સભર પસાર થયું
01 to 15 Aug 2012 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, હ્રદયના ભાવથી જય સ્વામિનારાયણ ! આવો…પધારો…ચાલો… થોડીવાર મનોમન જ્યોતમાં જઈએ. ખુલ્લી આંખે ધ્યાન સ્મૃતિ કરી લઈએ. ૧ થી ૧૫ ઑગષ્ટ દરમ્યાન જ્યોતમાં થયેલ સમૈયા,
01 to 15 Aug 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો તથા પ.પૂ.બેનનો સંબંધ પામેલા પૂ.અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઑગષ્ટ સુધીની જ્યોત સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૮/૧૩કીર્તનઆરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ કીર્તન આરાધના જ્યોત પંચામૃત હૉલમાં રાબેતા મુજબ છતાંય ખૂબ દિવ્ય રીતે જ્યોત પંચામૃત
01 to 15 Dec 2010 – Newsletter
સ્વામિશ્રીજી તા.૧૯/૧૨/૧૦ જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ ! આપણે અહીં આજે તા.૧ થી ૧૫ ડીસેમ્બર દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું.
01 to 15 Dec 2012 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે શ્રી ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલા સમૈયાની સ્મૃતિ તા.૧ થી ૧૫ ડીસેમ્બરની કરીશું. (૧) તા.૧/૧૨/૧૨ કીર્તન આરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ હોય છે તે મુજબ પપ્પાજી હૉલમાં પ્રથમ બહેનોએ ભજન ગાયા અને ત્યારબાદ ભાઈઓએ ભજનોની રમઝટ મચાવી સહુને બ્રહ્માનંદ સભર કર્યા.
01 to 15 Dec 2013 – Newsletter
સ્વામીશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ડિસેમ્બર ૨૦૧૩ના પ્રથમ પખવાડિયા દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૨/૧૩ રવિવાર દર તા.૧લી એ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની સ્મૃતિ સહ સાંજે ૭.૩૦
01 to 15 Feb 2014 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોતની સ્મૃતિ-પપ્પાજીના ભક્તોની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૨/૨૦૧૪શનિવાર દર તા.૧લીએ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનની તથા સાક્ષાત્કારદિનની સ્મૃતિ સાથે કીર્તન આરાધના કરીએ છીએ તે મુજબ જ્યોતમાં
01 to 15 Jan 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, ઈ.સ.૨૦૧૩ના નવા વર્ષારંભના હેતપૂર્વક અનેક શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ. આજે અહીં આપણે તા.૧/૧/૧૩ થી તા.૧૫/૧/૧૩ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
01 to 15 Jan 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ૨૦૧૪ જાન્યુઆરીના પ્રથમ પખવાડીયા દરમ્યાનની જ્યોતની સ્મૃતિ માણીશું. ૧લી જાન્યુઆરી ૨૦૧૪ના દિનની કીર્તન આરાધનાની વાત ગત પત્રમાં ભક્તિ શતાબ્દી પર્વોની સાથોસાથ આપણે માણી હતી. તે પછી જ્યોતનાં બહેનોની કચ્છયાત્રાનું આયોજન વારાફરતી ચાર બેચમાં હતું.

