16 to 31 Mar 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૭/૩/૧૯ રવિવાર   જ્યોતમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે.  આજની સભામાં સહુ પ્રથમ ગુરૂહરિ

01 to 15 March 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીની જય   વચનામૃત દ્વિશતાબ્દીપર્વની જય જય જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૩/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ થી ૯.૩૦ બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા. 

16 to 28 Feb 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃતદ્વિશતાબ્દીમહોત્સવનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૨૮ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૬/૨/૧૯ પંચામૃત પ્રાગટ્યદિન   આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની બહેનોની સભા થઈ હતી. તેમાં આજે પૂ.શોભનાબેનનો લાભ

01 to 15 Feb 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   વચનામૃતદ્વિશતાબ્દીનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.    (૧) તા.૧/૨/૧૯   આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો

16 to 31 Jan 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૯/૧/૧૯ સંકલ્પ સ્મૃતિ દિન   આ વર્ષ એટલે સંકલ્પ સ્મૃતિનું વર્ષ છે. ૧૯મી નવેમ્બરે ૧૯૬૩માં ગણેશપુરીમાં ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને સંકલ્પ કરાવેલો તે સ્મૃતિ

01 to 15 Jan 2019 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   સંકલ્પ સ્મૃતિ વર્ષના આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !   આ વર્ષનું નામ પ.પૂ.દીદીએ ‘સંકલ્પ સ્મૃતિ વર્ષ’ આપ્યું છે. ૧૯ નવેમ્બર સંકલ્પ સ્મૃતિદિન છે એ સ્મૃતિ સાથે નામ આપ્યું છે. તો ચાલો નવા વર્ષના આ પ્રથમ પખવાડીયા દરમ્યાન જ્યોત પ્રાંગણ તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીએ.  

Continue reading01 to 15 Jan 2019 – Newsletter

16 to 31 Dec 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   ઓહોહો ! આ પખવાડીયુ તો ગુરૂહરિ કાકાજી-ગુરૂહરિ પપ્પાજી મહારાજનો શતાબ્દી પર્વ લઈને આવ્યું છે. તો ચાલો તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ.   (૧) તા.૧૯/૧૨/૧૮ પૂ.રસિકભાઈની ત્રયોદશીની મહાપૂજા   ગુણાતીત સમાજના પરમ એકાંતિક ભક્તરાજ પૂ.રસિકભાઈની ત્રયોદશી નિમિત્તેની મહાપૂજા જ્યોત મંદિરમાં

Continue reading16 to 31 Dec 2018 – Newsletter

16 to 30 Nov 2018 – Newsletter

સ્વામિશ્રીજી   ગુરૂહરિપપ્પાજીનીજય   કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય   ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !   જય સ્વામિનારાયણ !   અહીં આપણે તા.૧૬ થી ૩૦ નવેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.   (૧) તા.૧૯/૧૧/૧૮ સંકલ્પ સ્મૃતિ દિન   ઈ.સ.૧૯૬૪ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ ગણેશપુરીમાં બહેનો અને ગૃહસ્થો શિબિર કરી. અને ૨૫ બહેનોને ભગવાન