01 to 15 Apr 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૪/૧૯ આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.