Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
01 to 15 May 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ મે દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૫/૧૯ આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં, અને ગુરૂહરિ પપ્પાજીના ચરણે
1st and 2nd June 2019 – Live streaming
We will be live streaming following Mohotsav: 1st June Param Pujya Didi’s Realisation Day 09:30am to 12:30pm IST Kirtan Aradhana 20:00pm to 22:00pm IST 2nd June Guruhari Pappaji Maharaj’s Realisation Day, Gunatit Samaj and Gunatit Jyot ni Stapna Din – Main Sabha 09:30am to 12:30pm IST Watch live on gunatitjyot.org and catchup here in the days after the events.
16 to 30 Apr 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ! અહીં આપણે તા.૧૬ થી ૩ ૦એપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૭/૪/૧૯ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. તેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત
01 to 15 Apr 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૪/૧૯ આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.
01 to 15 Apr 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃતદ્વિશતાબ્દીપર્વનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ઍપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૪/૧૯ આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં.
16 to 31 Mar 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૭/૩/૧૯ રવિવાર જ્યોતમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. આજની સભામાં સહુ પ્રથમ ગુરૂહરિ
01 to 15 March 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીની જય વચનામૃત દ્વિશતાબ્દીપર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૩/૧૯ આજે ૧લી તારીખ નિમિત્તે સવારે ૮.૦૦ થી ૯.૩૦ બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા.
16 to 28 Feb 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃતદ્વિશતાબ્દીમહોત્સવનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬ થી ૨૮ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૬/૨/૧૯ પંચામૃત પ્રાગટ્યદિન આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં મંગલ દર્શનની બહેનોની સભા થઈ હતી. તેમાં આજે પૂ.શોભનાબેનનો લાભ
01 to 15 Feb 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃતદ્વિશતાબ્દીનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૨/૧૯ આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો
16 to 31 Jan 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સભા-સમૈયાની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૯/૧/૧૯ સંકલ્પ સ્મૃતિ દિન આ વર્ષ એટલે સંકલ્પ સ્મૃતિનું વર્ષ છે. ૧૯મી નવેમ્બરે ૧૯૬૩માં ગણેશપુરીમાં ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને સંકલ્પ કરાવેલો તે સ્મૃતિ